આજે જૈનોનાં પર્વાધિરાજ પર્યુષણ(પં. પક્ષ) મુજબ છે. આ દિવસે સાંભળિયે આ સ્તોત્ર.
સાચુ કહું મને આ સ્તોત્રના મહામાત્ય વિશે કાંઇ ખબર નથી. શબ્દોનાં અર્થ પણ નથી જાણતો. પણ તેને સાંભળીને મનને શાંતિનો અનુભવ થાય છે. કોઇ મને આ સ્ત્રોત્રનું મહામત્ય જણાવશે તો મને ગમશે.
No comments:
Post a Comment