અત્રે કોમેન્ટ કરવા માટે તમે તમારા વર્ડપ્રેસ આઇડી અને પાસવર્ડ વડે 'DISQUS' બટન પર ક્લીક કરી લોગ ઇન થઇ તમારો પ્રતિભાવ આપી શકો છો. ઉપરાંત તમારા Google/Gmail/Blogger ID, Facebook ID, Twiter ID, Yahoo ID , Open ID વડે પણ પ્રતિભાવ આપી શકો છો. આ ઉપરાંત કોમેન્ટબોક્ષમાં તમારો પ્રતિભાવ લખીને 'POST AS' પસંદ કરવાથી તમે Log In થયા વગર GUEST તરીકે પણ આપનો પ્રતિભાવ આપી શકશો.
અભિષેક પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તેને સત્વરે દૂર કરવામા આવશે.
આપના સૌરભતા ચમનમાંથી સાહિત્યની પરિમલને પહેરી સુગંધસભર એ પુરવાઈ મનઆંગણે આવે છે ત્યારે સુરભિ નીતરતાં એના આંચલથી મન પણ તરબોળ થઈ જાય છે. હવે તો આપ સરીખા બાહોશ બાગબાનના બગીચામાં, મનડાને દરરોજ ફરવા લઈ જવાનો કોલ આપ્યો છે તો એને ભલા નારાજ કેમ કરી શકાય ! આજે એમાં મહોરીને ખીલેલા પુષ્પની પરિમળ પણ અનેરી અને અતલ છે. આજે આપે શ્રી ભગવતીકુમાર શર્માના " અમે વૃક્ષ ચંદનનાં " ભીંજવતા ભજને મનની કંકાવટીને સભરે ભરી છે ત્યારે મન એ આધ્યાત્મિકતાથી બાંધેલાં શીતલ, મંદ અને સુગંધી પવનના હિંડોળે હિંચે છે. આકરાં તપને તપી ચંદનવૃક્ષ એના નિચોડથી ક્યાં ક્યાં બિરાજમાન થાય છે એનું સુંદર વૃત્તાંત એમાં સમાયેલું છે. મન તો કહે છે એનો સાત્વિક અંશ માનવીય અંગુલિને ટેરવે ચડી, બુદ્ધિમતાના ભવ્ય ભાલપ્રદેશના રથે આરૂઢ થાય છે જ્યાં એની ફૂવાર સદાય ઉડતી રહે છે. આભાર. 'ચાંદસૂરજ' નેધરલેન્ડસ.
No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.
1 પ્રત્યાઘાતો:
બંધુશ્રી કૃતેશભાઈ, ધામશ્રી અમદાવાદ.
સાદર નમસ્તે સાથ સૌને જયશ્રીકૃષ્ણ.
આપના સૌરભતા ચમનમાંથી સાહિત્યની પરિમલને પહેરી સુગંધસભર એ પુરવાઈ મનઆંગણે આવે છે ત્યારે સુરભિ નીતરતાં એના આંચલથી મન પણ તરબોળ થઈ જાય છે. હવે તો આપ સરીખા બાહોશ બાગબાનના બગીચામાં, મનડાને દરરોજ ફરવા લઈ જવાનો કોલ આપ્યો છે તો એને ભલા નારાજ કેમ કરી શકાય ! આજે એમાં મહોરીને ખીલેલા પુષ્પની પરિમળ પણ અનેરી અને અતલ છે. આજે આપે શ્રી ભગવતીકુમાર શર્માના " અમે વૃક્ષ ચંદનનાં " ભીંજવતા ભજને મનની કંકાવટીને સભરે ભરી છે ત્યારે મન એ આધ્યાત્મિકતાથી બાંધેલાં શીતલ, મંદ અને સુગંધી પવનના હિંડોળે હિંચે છે. આકરાં તપને તપી ચંદનવૃક્ષ એના નિચોડથી ક્યાં ક્યાં બિરાજમાન થાય છે એનું સુંદર વૃત્તાંત એમાં સમાયેલું છે. મન તો કહે છે એનો સાત્વિક અંશ માનવીય અંગુલિને ટેરવે ચડી, બુદ્ધિમતાના ભવ્ય ભાલપ્રદેશના રથે આરૂઢ થાય છે જ્યાં એની ફૂવાર સદાય ઉડતી રહે છે. આભાર.
'ચાંદસૂરજ'
નેધરલેન્ડસ.
Post a Comment