તને સાંભરે રે, મને કેમ વિસરે રે - મહાકવિ પ્રેમાનંદ
![]() |
Image |
શાળા અને કોલેજના એ અમૂલ્ય વર્ષો દરેક વ્યક્તિની મોંધેરી જણસ હોય છે. અને નાનપણનાં મિત્રો વર્ષો પછી મળે છે, ત્યારે અનેક સંભારણોનો પટારો ખુલી જાય છે. દરેક વ્યક્તિને પોતાના નાનપણના ગોઠીયાઓની યાદ આવી જાય તેવું સુંદર ગીત.