શીર્ષક વાંચીને જો મોંમા પાણી આવી ગયું હોય તો જરાં ચેતજો. આ કાંઇ લગનમાં ખાવા મળે તે લાડવાની વાત નથી. આ તો મરણ પછી પ્રેતભોજનમાં લાડવા પિરસવામાં આવે છે તે લાડવાની વાત છે. સુંદરમે સમાજ પર કટાક્ષ કર્યો છે.
તેઓ કહે છે કે નાત તો ગંગા છે, પણ જો તે પ્રેતભોજન માંગતી હોય તો તે ચુડેલ છે. બસ તો માણો આ કટાક્ષકાવ્ય.
કવિ - સુંદરમ
સ્વર - હેમંત ચૌહાણ
સંગીત - ???
Read more...