કાલે આધુનિક સાહિત્યકારોમાં આદ્ય એવાં કવિ નર્મદની ૧૭૭મી વર્ષગાંઠ ગઇ. રક્ષાબંધનની ધમાલમાં મારા ધ્યાનમાંથી જ આ બાબત નીકળી ગઇ. કંઇ નહિ, આજે આ વર્ષગાંઠ ઉજવીએ.
કવિ નર્મદ વિશે ઘણાં બધાએ ઘણું લખ્યું છે. નર્મદાશંકર દવેમાંથી કવિ નર્મદ અને વીર નર્મદની તેની યાત્રા સહુને માટે પ્રેરણાદાયી છે.
બસ આજે નર્મદની જીવન ઝરમર માણીએ. નર્મદનાં જીવનનાં મહત્ત્વનાં પ્રસંગોનું વૃતાંત માણીએ.
સ્વર - હરિશ ભીમાણી
Read more...