હવે સખી નહીં બોલું - દયારામ
સર્વે વાચકોને પર્વાધિરાજ નવરાત્રીની હાર્દિક શુભેચ્છા. માતાજી નોરતામાં આપ સહુને આંગણે પગલા પાડે અને આપના પર આશીષ વરસાવે તેવી પ્રાર્થના.
હવે નવ દિવસ સુધી અભિષેક પર ગરબા, ગરબી, રાસની રમઝટ જામશે. આ રમઝટમાં શામેલ થવા સહુને પ્રેમભર્યુ ઇજન છે.
વળી આજે ગાયિકાશ્રેષ્ઠ લતા મંગેશકરનો પણ જન્મ દિવસ છે. સરસ્વતીના અવતાર એવા લતાજીને પ્રણામ કરવાનિ સાથે પ્રારંભ કરીએ આ શક્તિપર્વનો.
કવિ - દયારામ
સ્વર - લતા મંગેશકર
સંગીત - ???


