રે હંસા ચાલો જૂને ઉતારે - કેશવ રાઠોડ
Image from here
આત્માને પંખી અને હંસલાની ઉપમા ઘણાં ભજનોમાં આપી છે. અવિનાસ વ્યાસના ભજન 'પંખીડાને આ પીંજરું' કે 'ધૂણી રે ધખાવી' ભજનમાં આત્માને આવી ઉપમા આપેલી છે. મીંરાબાઇ અને નરસિંહ મહેતાએ પણ આત્માને હંસલાની ઉપમા આપીછે. આવું જ એક ભજન માણીયે દિલીપ ધોળકીયાના સ્વરમાં.
ફિલ્મ - સતનાં પારખાં
કવિ - કેશવ રાઠોડ
સ્વર,સંગીત- દિલીપ ધોળકીયા