માડી હું તો બાર બાર વરસે - લોકગીત
પરણેલો દીકરો ‘પરદેશ’થી પાછો ફરે છે અને ગાય છે: ‘માડી હું તો બાર બાર વરસે આવીઓ, માડી મેં તો નવ દીઠી મારી પાતલડી પરમાર જો...’ દીકરો ક્યાંથી પાતલડી પરમારને જુએ? માતાએ પુત્રવધૂ ઉપર શંકા કરીને તેને મારી નાખેલી. આ વેદના સભર લોકગીત માણીયે.
લોકગીત
સ્વર - લલિતા ધોડાદ્રા