જનનીની જોડ સખી નહિ જડે રે લોલ : કવિ બોટાદકરને શ્રદ્ધાંજલી
કવિ બોટાદકરની આજે પુણ્યતિથી છે. સાહિત્યમાં બોટાદકરનું બહું મોટું પ્રદાન છે. હા પણ, જો બોટાદકરે બીજી કોઇ રચના ના કરી હોત અને ફક્ત આ જ ગીત લખ્યું હોત, તો પણ ગુજરાત તેમનું આભારી હોત. ત્રણ ત્રણ પેઢીઓથી ઝીલાતું આ ગીત આપણી ભાષાનું વીરલ માતૃસ્તવન છે.
સ્વર - ફાલ્ગુની શેઠ
સંગીત - અજિત શેઠ