મા મને કોઇ દી' સાંભરે નંઇ - ઝવેરચંદ મેઘાણી
આ રવિન્દ્રનાથ ટાગોરનાં કાવ્યનો મેઘાણિએ કરેલો અનુવાદ છે. તેઓ એક એવાં બાળકની વાત કરે છે જેણે જન્મતાની સાથે જ પોતાની માતાને ગુમાવી દિધી છે. માતાનો ચહેરો પણ તેને યાદ નથી. આ કરૂણા સભર ગીત સાંભળીયે.
કવિ - ઝવેરચંદ મેઘાણી
સ્વર - નિરૂપમા શેઠ
સંગીત - અજિત શેઠ