બોલ બોલ રે પ્રીતમ - મુનિ ઉદયરત્ન
જૈન મુનિ ઉદયરત્નની આ રચના છે. આ જૈન સાધુ કવિએ ૨૦ જેટલી રાસકૃતિઓ ઉપરાંત છંદ, બારમાસાં, સ્તવન, સઝ્ઝાય સ્વરૂપમાંની ઘણી કૃતિઓ સમેત વિપુલ લેખન કર્યું છે. તેઓ આશરે ૧૭મી સદીમાં જન્મ્યા હતાં.
સૂર અને શબ્દનો અભિષેક
Back to TOP