પેશાવારના કલાકાર માસ્ટર અસરફ ખાં ના મુખે ગવાયેલું નાટક માલવપતિ મૂંજ નું આ ગીત આજે તો કહેવત બની ચુક્યું છે.
અને હા આ ગીત સાંભળીને કનૈયાલાલની પ્રખ્યાત નવલકથા 'પૃથિવીવલ્લભ'નું છેલ્લું પ્રકરણ 'પૃથિવીવલ્લભ કેમ ખંચાયો' યાદ આવ્યા વગર ના રહે. અને મૂંજને પ્રખ્યાત શ્લોક કાનમાં ગૂંજી ઉઠે
'લક્ષ્મી ધનવાનો પાસે જશે, શક્તિ વીરોમાં સમાશે, પણ મૂંજના જવાથી સરસ્વતી નિરાધાર બનશે ' (गतः मूंजे यशःपूंजे निरालंबा सरस्वती॥)
ફિલ્મ - માલવપતિ મૂંજ
ગીત - પ્રભુલાલ દ્વિવેદી
સ્વર - મન્ના ડે
સંગીત - અવિનાશ વ્યાસ
Read more...