જ્ઞાન, ભક્તિ અને શ્રદ્ધા એ કોઇ એક જ્ઞાતોનો ઉજારો નથી. ચમાર જ્ઞાતિમાં જન્મેલા રોહિદાસ મીરાંબાઇને ભક્તિનો માર્ગ બતાવે છે. મીરાંબાઇ રોહિદાસને ગુરૂપદે સ્થાપે છે અને ભક્તિના માર્ગે ઘરબાસ છોડી નીકળિ ચાલે છે. આવે સમયે મીરાંબાઇને પાછા ફરવા વિનંતી કરતું એક ભજન.
Read more...