Showing posts with label પ્રભુલાલ દ્વિવેદી. Show all posts
Showing posts with label પ્રભુલાલ દ્વિવેદી. Show all posts
Tuesday, 2 August 2011
Sunday, 26 June 2011
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા - પ્રભુલાલ દ્વિવેદી
નાટક - વડીલોના વાંકે
કવિ - પ્રભુલાલ દ્વિવેદી
સ્વર - દિપ્તી દેસાઇ
સંગીત - માસ્ટર કાસમભાઇ
શીર્ષક:
ગીત,
દિપ્તી દેસાઇ,
નાટ્યસૃષ્ટીના ગીતો,
પ્રણયગીત,
પ્રભુલાલ દ્વિવેદી
Tuesday, 28 December 2010
પિયું પહેલી પેસેન્જરમાં આવજો.
જેનો પ્રિયતમ પરદેશ ગયો છે અને હવે થોડા જ દિવસોમાં પરત આવી રહ્યો છે એવી મિલન ઉત્સુક નાયિકાનું હ્રદય હંમેશા ઇચ્છે કે મારો પિયુ વહેલો પાછો આવે અને સાથે ઘણિબધી ભેટ પણ લાવે. આ પ્રેમના પરમાટનું ગીત માણિયે.
નાટક - અરુણોદય
કવિ - પ્રભુલાલ દ્વિવેદી
ગાયક - દિપ્તી દેસાઇ
સંગીત - ????
શીર્ષક:
અરૂણોદય,
ગીત,
દિપ્તી દેસાઇ,
નાટ્યસૃષ્ટીના ગીતો,
પ્રણયગીત,
પ્રભુલાલ દ્વિવેદી
Saturday, 30 October 2010
એક સરખા દિવસો સુખના - - પ્રભુલાલ દ્વિવેદી
પેશાવારના કલાકાર માસ્ટર અસરફ ખાં ના મુખે ગવાયેલું નાટક માલવપતિ મૂંજ નું આ ગીત આજે તો કહેવત બની ચુક્યું છે.
અને હા આ ગીત સાંભળીને કનૈયાલાલની પ્રખ્યાત નવલકથા 'પૃથિવીવલ્લભ'નું છેલ્લું પ્રકરણ 'પૃથિવીવલ્લભ કેમ ખંચાયો' યાદ આવ્યા વગર ના રહે. અને મૂંજને પ્રખ્યાત શ્લોક કાનમાં ગૂંજી ઉઠે
'લક્ષ્મી ધનવાનો પાસે જશે, શક્તિ વીરોમાં સમાશે, પણ મૂંજના જવાથી સરસ્વતી નિરાધાર બનશે ' (गतः मूंजे यशःपूंजे निरालंबा सरस्वती॥)
ફિલ્મ - માલવપતિ મૂંજ
ગીત - પ્રભુલાલ દ્વિવેદી
સ્વર - મન્ના ડે
સંગીત - અવિનાશ વ્યાસ
શીર્ષક:
અવિનાશ વ્યાસ,
ગીત,
દિપ્તી દેસાઇ,
પ્રભુલાલ દ્વિવેદી,
મન્ના ડે,
માલવપતિ મુંજ
Tuesday, 1 June 2010
એ મારે સાસરીયે જઇ - પ્રભુલાલ દ્વિવેદી
ફિલમ - તમે રે ચંપો ને અમે કેળ
કવિ - પ્રભુલાલ દ્વિવેદી
સ્વર - દમયંતિબેન બરડાઇ
Read more...
કવિ - પ્રભુલાલ દ્વિવેદી
સ્વર - દમયંતિબેન બરડાઇ
શીર્ષક:
દમયંતિબેન બરડાઇ,
નાટ્યસૃષ્ટીના ગીતો,
પ્રભુલાલ દ્વિવેદી,
લોકગીત
Subscribe to:
Posts (Atom)