કેટલીક વાર કવિના શબ્દો આપણા મનના ભાવ કેટલી અસરકારકતાથી વ્યક્ત કરી લે છે. આપણે આપણા મનની પરિસ્થિતિનો તાગ ન મેળવી શકતા હોય, ત્યારે આવા શબ્દો આપણી મનઃસ્થિતિ સમજવે છે. અત્યંત માર્મિક ગીત.
કવિ - બરકત વીરાણી 'બેફામ'
સ્વર - મનહર ઉધાસ
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
Read more...