કવિ નર્મદની ૧૭૭મી જન્મ જયંતી વિશેષ
કવિ નર્મદ વિશે ઘણાં બધાએ ઘણું લખ્યું છે. નર્મદાશંકર દવેમાંથી કવિ નર્મદ અને વીર નર્મદની તેની યાત્રા સહુને માટે પ્રેરણાદાયી છે.
બસ આજે નર્મદની જીવન ઝરમર માણીએ. નર્મદનાં જીવનનાં મહત્ત્વનાં પ્રસંગોનું વૃતાંત માણીએ.
સ્વર - હરિશ ભીમાણી
0 પ્રત્યાઘાતો:
Post a Comment