ૐ જય મહાવીર પ્રભુ - સ્તુતિ
આજ જૈન સંપ્રદાયના ૨૪મા તિર્થંકર મહાવીર સ્વામીની જન્મજયંતી છે. સર્વે વાચકોને મહાવીર જયંતીની ખુબ ખુબ શુભેચ્છા. બાહ્ય આક્રમણો સામે ભારતની સંર્કૃતિની જ્યોત પ્રજવલીત રાખવામા મહાવીર સ્વામીનો મોટો ફાળો છે. આ પાવન દિવસે સાંભળીયે તેમની આરતી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment