Saturday 10 April 2010

કાવ્યવિશેષ - વેણીભાઇ


બધા ગુજરાતીઓ માટે એક આનંદના સમાચાર છે. સાહિત્યને 'તારી આંખનો અફીણી','નયણાં', 'પ્યારનો પારો' જેવી ઉત્તમ રચના આપતા કવિ વેણીભાઇ પુરોહિતના કાવ્યોનો સંગ્રહ 'કાવ્યવિશેષ - વેણીભાઇ' આવતીકાલ એટલે કે શનિવાર ૧૦ એપ્રિલે પ્રકાશિત થઇ રહ્યો છે. પ્રસિધ્ધ સ્વરકાર શ્રી દિલીપભાઇ ધોળકિયાના હસ્તે મુંબઇના ભારતીય વિદ્યાભવન ખાતે રાત્રે 0૮:૦૦ વાગ્યે તેનુ વિમોચન કરવામાં આવનાર છે.

એટલું જ નહીં સુરેશ જોષીના સંગીત સંકલનમા તેમની અનન્યરચનાઓને ગુજરાતના જુદા જુદા ગાયકોના અવાજમાં આપ માણી પણ શકો છો. તો આ કાર્યક્રમ માણવાનુ ચુકતા નહીં


0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP