Tuesday 30 August 2011

અબ હમ અમર ભયેં ન મરેંગે - આનંદઘન


ત્યાગ અને નિયમનના પર્વ પર્યુષણ નિમિત્તે એક સુંદર ગીત. મધ્યકાળ દરમિયાન થયેલ ભક્તિ આંદોલનમાં કવિ આનંદઘનનો ફાળૉ અમૂલ્ય છે. આશરે ૧૭મી સદી દરમિયાન થઇ ગયેલા આ કવિએ જ્ઞાનમાર્ગના અનેક પદો રચ્યા છે. તેમના પદો જૈન સંપ્રદાયમાં વધુ પ્રચલીત છે, પણ કવિ પોતે સંપ્રદાયનિરપેક્ષ હતા. અખાની જેમ જ્ઞાનમાર્ગનો ભાવ તેમના પદોમાં જોવા મળે છે. તેમના વિશે શ્રી કુમારપાળ દેસાઇના બ્લોગ પર વધુ વાંચી શકશો.

કવિ - આનંદઘન
સ્વર - મનહર ઉધાસ


અબ હમ અમર ભયેં ન મરેંગે. અબ હમ...
યા કારણ મિથ્યાત દીયો તજ, ક્યું કર દેહ ધરેંગે ?

રાગ દોસ જગ બવધ કરત હૈ, ઈનકો નાસ કરેંગે;
મર્યો અનંત કાલ તેં પ્રાણી, સો હમ કાલ હરેંગે.
દેહ વિનાશી હું અવિનાશી, અપની ગતિ પકરેંગે;
નાસી જાસી હમ થીરવાસી, ચોખે વ્હૈ નિખરેંગે.

મર્યો અનંતવાર બિનસમજ્યો, અબ સુખદુઃખ વિસરેંગે;
આનંદઘન નિપટ નિકટ અક્ષર દો, નહિ સમરે સો મરેંગે.
(શબ્દો - હું કોણ છું?)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP