Showing posts with label સ્તુતિ. Show all posts
Showing posts with label સ્તુતિ. Show all posts

Friday, 12 April 2013

દેવિઅપરાધક્ષમાસ્તોત્ર - આદિ શંકરાચાર્ય

એક સુંદર દેવીપાઠ માણીયે

કવિ - આદિ શંકરાચાર્ય
સ્વર - આસિત દેસાઇ, હેમા દેસાઇ(?)

Read more...

Sunday, 10 March 2013

રુદ્રાષ્ટકમ - સંત તુલસીદાસ

આજે મહાશિવરાત્રી છે. માણીયે આ શિવસ્ત્રોત્ર.

સંત તુલસીદાસ
સ્વર - પંડિત જસરાજ

Read more...

Saturday, 20 October 2012

અર્ગલા દેવી સ્તુતિ -માંર્કેડય મુનિ

નવરાત્રી શક્તિ ઉપાસનાનું પર્વ છે. ચૈત્રી નવરાત્રી સમયે અર્ગલા સ્તુતિનો સંસ્ક્રુત પાઠ સાંભળ્યો હતો. આ વખતે તેનો હિન્દી અનુવાદ માણિયે. મા અંબાનિ કૃપા સહુ પર વરસતી રહે.

સ્વર - અનુરાધા પૌંડવાલ.

Read more...

Wednesday, 19 September 2012

ગણનાયકાય ગણદેવતાય ધીમહી - સ્તુતિ


ગણેશચતુર્થીની હાર્દિક શુભેચ્છા. માણીયે આ સ્તુતિ

સ્વર - શંકર મહાદેવન

Read more...

Monday, 6 August 2012

શિવપંચાક્ષર સ્તોત્ર - આદિ શંકરાચાર્ય

શ્રાવણ માસના સોમવારે, આ પાવન સ્તુતિ.

સ્વર - પંડિત જસરાજ

Read more...

Monday, 23 July 2012

શિવાષ્ટક - આદિ શંકરાચાર્ય

આજે શ્રાવણમાસનો પ્રથમ સોમવાર. માણીયે આ શિવસ્તુતિ.

સ્વર - પંડિત જસરાજ

Read more...

Tuesday, 10 July 2012

જય રામ રમા-રમ - સ્તુતિ

સ્વર - લતા મંગેશકર

Read more...

Monday, 16 April 2012

મધુરાષ્ટક - વલ્લભાચાર્યજી

આજે વલ્લભાચાર્યજીના જન્મદિવસે માણીયે આ સ્તુતિ.

કવિ - વલ્લભાચાર્યજી
સ્વર, સંગીત - ???

Read more...

Thursday, 29 March 2012

અર્ગલા સ્તોત્ર - માર્કંડેય મુનિ

ચૈત્રી નવરાત્રી દરમિયાન પાઠ માણીયે દુર્ગાસપ્તશતીમાં આપેલી આ સ્તુતિ.

માર્કંડેય મુનિ

Read more...

Saturday, 28 January 2012

વૃંદાવન સ્તુતિ - ચૈતન્ય મહાપ્રભુ


આજે મારા પ્રિય શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનો જન્મદિવસ છે. તેમના લાંબા, સ્વસ્થ અને સંગીતમય આયુષ્ય માટે શ્રી હરિને પ્રાર્થના.

આજે માણીયે તેમના સ્વરમાં આ સુંદર સ્તુતિ.

કવિ - ચૈતન્ય મહાપ્રભુ
સ્વર - પંડિત જસરાજ

Read more...

Thursday, 27 October 2011

જય સદગુરૂ સ્વામી - મુક્તાનંદ સ્વામી


આપ સહુને દિવાળીની હાર્દિક શુભેચ્છા. નવું વર્ષ આપના માટે સુખ અને સમૃદ્ધિની વર્ષા કરે. નવા વર્ષનો પ્રારંભ ઇશ્વરના આશીર્વાદથી કરવાની ભારતીય પરંપરા છે. તો ચાલો મુક્તાનંદ સ્વામી દ્વારા રચિત આ  આરતી દ્વારા પ્રભુના આશીર્વાદ મેળવીયે. નવા વર્ષમાં એક નવા સ્વર સાથે.

રચના - મુક્તાનંદ સ્વામી
સ્વર - લલીતા ઘોડાદ્રા
સંગીત - જીતેશ ગીરી

Read more...

Thursday, 6 October 2011

યા દેવી સર્વભૂતેષુ - દેવીમહાત્મ્ય

આપ સહુને દશેરાની ખુબ ખુબ શુભેચ્છા. પવિત્ર દિવસે સાંભળીયે આ દેવીસ્તુતિ.

સંદર્ભ - દેવી ભાગવત

Read more...

Thursday, 1 September 2011

જય ગણેશ જય ગણેશ દેવા - આરતી

આપ સહુને ગણેશ ચતુર્થીની ખુબ ખુબ શુભેચ્છા. વિધ્નહર્તા આપના જીવનમાંથી સઘળાં વિઘ્નો દૂર કરે તથા આપને રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તી થાય તેવી બાપાને પ્રાર્થના. ગત વર્ષે લતાજીના સ્વરમાં એક સુંદર આરતી માણી હતી. આ વર્ષે, અનુરાધાજીના સ્વરમાં બીજી એક આરતી માણીયે.

કવિ - ???
સ્વર - અનુરાધા પૌંડવાલ
સંગીત - ???

Read more...

Monday, 29 August 2011

શિવાષ્ટક


જોત જોતામાં શ્રાવણ માસ પૂરો થઇ ગયો. પણ હજી ભક્તિની મોસમ બાકી છે. પર્યુષણ, ગણેશચતુર્થી, નવરાત્રી વગેરે પર્વાત્રયી આવવામાં છે. અને પ્રર્વાધિરાજ દીવાળી ને તો કેમ ભૂલાય? અંધશ્રદ્ધા હંમેશ નિંદનીય છે, પણ શ્રદ્ધા હંમેશ વંદનીય છે. શ્રદ્ધાને તર્કના ત્રાજવે તોલવાનું પાપ કદી ન કરાય. બસ તો આજે શ્રાવણમાસના અંતિમ દિવસે અને અંતિમ સોમવારે ભોળાનાથને રીઝવીયે શિવાષ્ટકના પાઠથી.

દસમા ધોરણના સંસ્કૃતમાં આ સ્ત્રોત્રના લગભગ છ મંત્રોનો અભ્યાસ કર્યો હતો. દરેક શ્‍લોકના અંતમાં આવતી પંક્તિ 'શિવં શંકરં શંભુ મીશાનમીડે (શંભૂમ + ઇશાન + ઇડે)' નો અર્થ સમજવા જેવો છે. આ પંક્તિમાં એક રીતે શિવજીના ચાર જુદા જુદા નામોનો ઉલ્લેખ છે, તો બીજી રીતે તેનો મતલબ થાય છે કે 'સઘળાં જીવોનું મંગળ કરનારા શિવને વંદન કરું છું.'

સંસ્કૃત ભાષાની અદભૂત ચમકૃતિ છે આ પંક્તિમાં. સંસ્કૃતનો વધુ પરિચય તાજેતરના સફારીના અંકમાં પણ માણ્યો. તો બસ હવે બે જુદાં જુદાં સ્વરમાં માણીયે આ અષ્ટક.

Read more...

Monday, 8 August 2011

શિવમહિમ્ન સ્તોત્ર – પુષ્પદંત

કવિ - પુષ્પદંત
સ્વર - ???

Read more...

Monday, 1 August 2011

અર્ધનારીનટેશ્વર સ્તોત્રમ - આદિ શંકરાચાર્ય




કાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આપ સહુને ખુબ ખુબ શુભેચ્છા. શ્રાવણ ઉપાસનાનો માસ છે, જીવ અને શિવની ભક્તિનો છે. આજે સાંભળીયે આ શીવ સ્તુતિ

કવિ - આદિ શંકરાચાર્ય
સ્વર - પંડિત જસરાજ

Read more...

Monday, 4 July 2011

અચ્યુતાષ્ટકં - આદિ શંકરાચાર્ય

કવિ - આદિ શંકરાચાર્ય
સ્વર - યશુદાસ

Read more...

Thursday, 19 May 2011

જમો થાળ જીવન (થાળ) - ભૂમાનંદ સ્વામી

ભગવાનને થાળ જમાડવા એ સમર્પણની વિધિ છે. પોતાનું હોય તે ભગવાનને ધરો, ભગવાન એમાથી કશું જ ક્યારે લેતા નથી, ઉલ્ટાનું અનેકગણું કરીને પાછું વાળે છે. થાળની આવી ઉચ્ચ ભાવના છે. થાળ ધરતા પહેલા રસોઇ ફક્ત વાનગી હોય છે, પણ થાળ ધર્યા પછી તે પ્રસાદ બની જાય છે. કદાચ આપણું જીવન પણ ભગવાનને ધરી દઇએ તો તે પણ પ્રસાદી સ્વરૂપ બની જાય, નહી!?

રેશનાલિસ્ટો આ થાળ અને અન્નકૂટને દેખાડા અને બીનજરૂરી માને છે. લાખો લોકો ભૂખ્યા હોય ત્યારે અન્નકૂટ જેવા પ્રસંગો પૈસાનો વ્યય લાગે છે. પણ આ તો, તમે આંધળા છો, તો મારે પણ આંખો ફોડી નાખવી તેવી વાત થઇ. લોકો ભૂખ્યા હોય તો, અન્નકૂટનો પ્રસાદ તેમનામાં વહેંચો. આમ શ્રદ્ધા અને ભૂખ બન્ને સાચવી લેવાય. પણ દુઃખની વાત એ છે કે આજનાં રેશનાલિસ્ટો લોકોની અંધશ્રદ્ધા કરતાં લોકોની શ્રદ્ધા પર પ્રહાર કરવાનું વધુ પસંદ કરે છે.

Read more...

Thursday, 5 May 2011

જય દુર્ગા દુર્ગતિ પરિહારિણી - બ્રહ્માનંદ સ્વામી



Read more...

Thursday, 28 April 2011

શ્રી સર્વોત્તમ સ્તોત્ર - વલ્લભાચાર્યજી


આજે પૃષ્ટીમાર્ગના સ્થાપક એવા વલ્લભાચાર્યજીનો જન્મદિવસ. તેમના શ્રીચરણોમાં મારા વંદન માણિયે આ સ્તુતિ.

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP